ભીમ અગિયારસ પર સોમનાથ મહાદેવને કરાયો 2500 કિલો કેરીનો મનોરથ
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તો અનેક પ્રકારના પ્રસાદ ધરાવે છે. અને વિશેષ રૂપે પ્રતિવર્ષ ઉનાળામાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સોમનાથ મહાદેવને ભવ્ય મનોરથ કરવામાં આવે છે. અને એ મનોરથ પ્રસાદ સ્વરૂપે નાના બાળકો અથવા દિવ્યાંગો સુધી પહોંચે છે જે સોમનાથ ટ્રસ્ટની ભક્તિ અને માનવતાનો સુભગ સમન્વય બને છે. સોમનાથ મહાદેવને ભીમ અગિયારસ એટલે કે જેઠ શુક્લ એકાદશી ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ … Continue reading ભીમ અગિયારસ પર સોમનાથ મહાદેવને કરાયો 2500 કિલો કેરીનો મનોરથ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed